અંબાજી : સ્થાનિક લોકોએ અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદનપત્ર પાઠવ્યું

Written by

અંબાજી મંદિરમાં  7 નંબર ગેટથી અંબાજીના સ્થાનિક લોકોને પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ થોડા સમયથી પ્રવેશ બંધ કરી દેતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને અંબાજી મંદિર ટ્રસ્ટ ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને સ્થાનિક લોકોને 7 નંબર ગેટ થી પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી

 

https://youtu.be/5emybwlxcSM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *