Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

Written by

લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આશરે ૫૦ જેટલા લોકોએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યો છે ત્યારે તેમના પરિવારમાં આક્રંદ અને શોક જોવા મળી રહ્યો છે

 

નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજપીપળા સફેદ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેઓએ પૂતળા દહન કરી સરકાર વિરોધી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો સાથેજ લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને સરકાર સહાય ચૂકવે અને જવાબદારો સામે કડક પગલાં ભરે એવી માંગ કરી છે

https://www.youtube.com/watch?v=jmAGCTWyHGM

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *