Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

ઊંઝા મંદિરને100 ગ્રામ સોનાના આભૂષણની ભેટ

Written by

અમદાવાદમાં રહેતા માઇભક્તે ઊંઝાના ઉમિયા મંદિર ખાતે માતાજીના શ્રૃગાંર માટે 5 લાખ રૂપિયાના 100 ગ્રામ સોનાના આભૂષણ ભેટમાં આપ્યા હતા.

કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે માતાજીના શ્રૃગાંરમાં અભિવૃદ્ધિ થાય એવા શુભ ભાવ સાથે ભકતો સોનાનું દાન કરતાં હોય છે. ઉનાવાના વતની તથા હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા માઇભક્ત પ્રશાંતકુમાર નાગરભાઈ પટેલે રૂ. 5,15,050ના અંદાજિત 100 ગ્રામ સોનાના આભૂષણ મા ઉમિયાનાં ચરણોમાં અર્પણ કર્યાં હતાં. જે બદલ ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઈ નેતાજી સહિતના અન્ય સભ્યોએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

Article Categories:
ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *