Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

કેશોદ : વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત

Written by

કેશોદ

કેશોદ શહેરમાં વ્યાજ ખોરીના વિષચક્રમાં ફસાઈ જતાં એમ એમ પેટ્રોલપંપની સામે સરકારી આવાસ ની બાજુમાં ઝેરી ટીકડા ખાઈ લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું અને સ્યુસાઈટ નોટ મળી આવી હતી. કેશોદ પોલીસ વિભાગ નાં ડીવાયએસપી અને કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસ કાફલો સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો.

પોલીસે આપઘાત કેસમાં મરણ જનારની પત્નિ સવિતાબેન ની ફરિયાદ આધારે પતિએ 12 લાખ વ્યાજે લીધા હોય તેના વ્યાજની રકમ ચૂંકવી દીધી હોય છતાં વધુ 1,24,000 વ્યાજની માંગણી કરવામાં આવતી હોય ફોન પર મારી નાખવાની ધમકી, હેરાન પરેશાન કરી ત્રાસ આપવામાં આવતાં મરવા મજબૂર કરતાં ઝેરી ટીકડા પી લેતાં મોત કેસમાં પોલીસે પ્રવિણ સિંઘલ, ભાવેશ ભૂપત, રાજુ હરદાસ, અજીત, રવિ ઉર્ફે એસ/કે પારવાણી વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ઘરી છે.

Article Categories:
કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *