Live 24 News Gujarat
જુઓ ગુજરાતના મહત્વના સમાચારો
Responsive Menu
Add more content here...

નવરાત્રી ને લઇ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી દર્શન કર્યાં

Written by

આજે થી અંબાજી માં ચૈત્રી નવરાત્રિ ની શરૂઆત થઇ

ચૈત્રી નવરાત્રી  ને લઇ અંબાજી મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી ને લઇ મંદિર ખાતે મંદિર ના ભટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવશે

વેહલી સવારે મંગલા આરતી કરવામાં આવી ચૈત્રી નવરાત્રી ને લઇ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી દર્શન કર્યાં

ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે માતાજીના મંગલા આરતી માં જોડાવા માટે ભક્તો ની મોટી મોટી કતારો લાગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *